‘વરસાદ’ આસ્વાદ્ય નિબંધ

‘વરસાદ’ આસ્વાદ્ય નિબંધ

Authors

  • Dr. NitalKumari P. Patel

Abstract

ગુજરાતી નિબંધ સર્જનક્ષેત્રે મણિલાલ પટેલનું નામ જાણીતું છે. એમની પાસે નિબંધ ઉપરાંત નવલકથા, કવિતા, સંપાદન, વિવેચન ક્ષેત્રે માતબર સર્જન પ્રાપ્ત થયું છે આમ તો કોઈ એક સ્વરૂપ સાથે એમનું નામ જોડવું ઉચિત નથી. દરેક સ્વરૂપમાં એમનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે. એમણે ખેડેલા દરેક પ્રકારમાં તેમની સર્જક પ્રતિભા આપોઆપ ઉપસી આવે છે. શિષ્ટભાષા પ્રયોજન ઉપરાંત તળભૂમિ સાથેનો નાતો એમની કૃતિમાં માણવા જેવો છે.

Downloads

Download data is not yet available.

References

તંત્રી: કિશોરસિંહ સોલંકી, સામયિક ‘શબ્દસર’

ગાંધીનગર ચેરીટેબલ ટ્રસ્ટ, સમર્પણ આર્ટ્સ

એન્ડ કોમર્સ કોલેજ -

ઓક્ટોબર-નવેમ્બર ૨૦૦૩

અંક - ૩૧, ૩૨ પૃષ્ઠ-૧૫

એજન - પૃષ્ઠ-૧૬

એજન - પૃષ્ઠ-૧૬

Additional Files

Published

10-08-2023

How to Cite

Dr. NitalKumari P. Patel. (2023). ‘વરસાદ’ આસ્વાદ્ય નિબંધ. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 9(1). Retrieved from http://vidhyayanaejournal.org/journal/article/view/947
Loading...