શિક્ષક - પ્રશિક્ષકમાં માનવ અધિકાર સંદર્ભે જાણકારીનો અભ્યાસ

શિક્ષક - પ્રશિક્ષકમાં માનવ અધિકાર સંદર્ભે જાણકારીનો અભ્યાસ

Authors

  • DR. ROHIT C. PATEL

Abstract

ભારતીય બંધારણમાં દરેક નાગરીકને વિશિષ્ટ અધિકારો આપવામાં આવેલ છે. દરેક નાગરીક પોતાને મળેલ અધિકારો પ્રત્યે જાગૃત રહે તેમજ અધિકારોની સાથે જે ફરજો નિભાવવાની છે તેનાથી સભાન રહે તે જરૂરી છે. માનવ અધિકારોની જાણકારી આપવા માટેનું જો કોઇ મજબુત માધ્યમ હોય તો તે છે શિક્ષણ અને તેમાં કાર્યરત શિક્ષકોનો ફાળો ખુબ જ મહત્વનો છે. આ બાબતને ધ્યાનમાં રાખીને જ જેઓ ભવિષ્યમાં શિક્ષકનું સ્થાન શોભાવવા જઇ રહ્યા છે તેવા શિક્ષક - પ્રશિક્ષકોને માનવ અધિકારો પ્રત્યે જાણકારી છે તે જાણવાના હેતુસર સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. 

Downloads

Download data is not yet available.

Additional Files

Published

10-10-2020

How to Cite

DR. ROHIT C. PATEL. (2020). શિક્ષક - પ્રશિક્ષકમાં માનવ અધિકાર સંદર્ભે જાણકારીનો અભ્યાસ. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 6(2). Retrieved from http://vidhyayanaejournal.org/journal/article/view/483

Most read articles by the same author(s)

1 2 > >> 
Loading...