આઠમાં ધોરણના વિદ્યાર્થીઓનું સામાજિક વિજ્ઞાન વિષય પ્રત્યેનું મનોવલણ

આઠમાં ધોરણના વિદ્યાર્થીઓનું સામાજિક વિજ્ઞાન વિષય પ્રત્યેનું મનોવલણ

Authors

  • Bhavesh Bhai Kubavat

Abstract

પ્રસ્તુત અભ્યાસમાં ધોરણ આઠમાં સામાજિક વિજ્ઞાન વિષય પર આધારિત મનોવલણ માપદંડની રચના કરીને તેનું પ્રાથમિક શાળાના ધોરણ આઠના વિદ્યાર્થીઓનું મનોવલણ પર જાતીયતાની અસર તપાસવામાં આવી હતી. નમૂના તરીકે રાજકોટ શહેરના ધોરણ આઠના રપ૦ વિદ્યાર્થીઓ પાસેથી માહિતી એકત્રિત કરવામાં આવેલ હતી. પ્રાપ્ત માહિતીનું અર્થઘટન અને પૃથક્કરણ ટી–કસોટી દ્વારા કરવામાં આવ્યું હતું. સંશોધનના અંતે આઠમાં ધોરણના સામાજિક વિજ્ઞાન વિષય પ્રત્યે કુમારો અને કન્યાઓના મનોવલણમાં સાર્થક તફાવત જોવા મળ્યો ન હતો.

Downloads

Download data is not yet available.

Additional Files

Published

29-06-2021

How to Cite

Bhavesh Bhai Kubavat. (2021). આઠમાં ધોરણના વિદ્યાર્થીઓનું સામાજિક વિજ્ઞાન વિષય પ્રત્યેનું મનોવલણ. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 6(6). Retrieved from http://vidhyayanaejournal.org/journal/article/view/2
Loading...