અનુસ્નાતક કક્ષાના અધ્યેતાઓમાં અનુકૂલન સમસ્યાઓનો અભ્યાસ

અનુસ્નાતક કક્ષાના અધ્યેતાઓમાં અનુકૂલન સમસ્યાઓનો અભ્યાસ

Authors

  • Kareliya Ashmi

Abstract

પ્રસ્તુત અભ્યાસનો મુખ્ય હેતુ અનુસ્નાતક કક્ષાના અધ્યેતાઓમાં અનુકૂલન સમસ્યાનો અભ્યાસ જાણવાનો હતો. નમૂના તરીકે રાજકોટ જિલ્લાની કોલેજોના અનુસ્નાતકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જે માટે તૈયાર ઉપકરણનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સર્વેક્ષણ સંશોધન પદ્ધતિનો ઉપયોગ કરીને અનુકૂલન સંશોધનિકાનો ઉપયોગ કરીને માહિતી એકત્ર કરવામાં આવી હતી. શતમાન પદ્ધતિ દ્વારા માહિતીનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જેના તારણો મુજબ છોકરાઓ અનુકૂલન સમસ્યાઓ પ્રત્યેય વધુ ઝોક ધરાવતા હતા. પ્રસ્તુત કાર્યક્રમ અંતર્ગત શહેરી અને ગ્રામ્ય વિદ્યાશાખાઓમાં અભ્યાસ કરતા અનુસ્નાતક અધ્યેતાઓના પ્રતિયારો સમાન ન હતા. શહેરી વિસ્તારના અનુસ્નાતક અધ્યેતાઓ અનુકૂલન સમસ્યાઓ પ્રત્યેય વધુ ઝોક ધરાવતા હતા.

Downloads

Download data is not yet available.

References

ઉંચાટ, ડી. એ. (૨૦૧૨), શિક્ષણ અને સામાજિક વિજ્ઞાનોમાં સંશોધનનું પદ્ધતિશાસ્ત્ર, (દ્વિતિય આવૃતિ) રાજકોટ, પારસ પ્રકાશન

શાહ દીપીકા બી. (૨૦૦૪) શૈક્ષણિક સંશોધન, અમદાવાદ યુનિવર્સિટી, ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય

મોલિયામ એમ. એસ. (૨૦૦૦) શૈક્ષણિક સંશોધન ક્ષેત્રો, રાજકોટ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

Additional Files

Published

10-02-2020

How to Cite

Kareliya Ashmi. (2020). અનુસ્નાતક કક્ષાના અધ્યેતાઓમાં અનુકૂલન સમસ્યાઓનો અભ્યાસ . Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 5(4). Retrieved from http://vidhyayanaejournal.org/journal/article/view/1208
Loading...