પરણિત, વિધવા અને ત્યકતા સ્ત્રીઓમાં અહમ સામર્થ્ય અને સામાજિક સમાયોજનનો અભ્યાસ

પરણિત, વિધવા અને ત્યકતા સ્ત્રીઓમાં અહમ સામર્થ્ય અને સામાજિક સમાયોજનનો અભ્યાસ

Authors

  • Babubhai K Vanraj

Abstract

પ્રસ્તુત સંશોધનનો હેતુ પરણિત, વિધવા અને ત્યકતા સ્ત્રીઓમાં અહમ સામર્થ્ય અને સામાજિક સમાયોજન અંગેનો છે. અહી કુલ 120 સ્ત્રીઓને પસંદ કરવામાં આવેલ છે. 120 સ્ત્રીઓમાં 40 પરણિત સ્ત્રીઓ, 40 વિધવા અને 40 ત્યકતા સ્ત્રીઓનો સમાવેશ કરવામાં આવેલ છે. માહિતીના એકત્રીકરણ માટે હમન રચિત અહમ સામર્થ્ય તુલા અને સામાજિક સમાયોજનના માપન માટે બેલ સમાયોજન સંશોધનીકાનો ઉપયોગ કરવામાં આવેલ છે. માહિતીના આંકડાકીય પૃથક્કરણ માટે F-Test ANOVA અને બને વચ્ચે કાર્લ પિયર્સન ₰ શોધવામાં આવેલ છે.

Downloads

Download data is not yet available.

Additional Files

Published

10-10-2021

How to Cite

Babubhai K Vanraj. (2021). પરણિત, વિધવા અને ત્યકતા સ્ત્રીઓમાં અહમ સામર્થ્ય અને સામાજિક સમાયોજનનો અભ્યાસ. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 7(2). Retrieved from http://vidhyayanaejournal.org/journal/article/view/100
Loading...