શ્રી અરવિંદ: સમગ્ર જીવન યોગ

શ્રી અરવિંદ: સમગ્ર જીવન યોગ

Authors

  • Dr. Manaliben Hareshkumar Gadhavi

Abstract

અરવિંદ નો જન્મ 15 મી ઓગસ્ટ ઈસવીસન 1872માં કલકત્તામાં ડોક્ટર કૃષ્ણ ધન ખુશ અને શ્રીમતી સ્વર્ણલતા દેવીના ત્યાં થયો હતો. શ્રી અરવિંદ ને ત્રણ ભાઈઓ હતા. તેમના  પિતાએ પોતાનો મેડિકલ નો અભ્યાસ એડીનબર્ગમાં કર્યો હતો અને તેઓ પાશ્ચાત્ય સંસ્કૃતિથી અત્યંત પ્રભાવીત હતા. તેથી તેઓ તેમના પુત્રને ભારતીય સંસ્કૃતિ, વારસો ,ભાષા ધર્મ પરંપરા ,સામાજિક તેમજ રાજકીય સ્વરૂપથી અ lળગા રાખવા ઈચ્છતા હતા અને પાશ્ચાત્ય પરંપરાથી પરિચિત કરાવી તેમાં તૈયાર કરવા ઇચ્છતા હતા (ભટ્ટ, 1972: 1).

Downloads

Download data is not yet available.

Additional Files

Published

30-10-2023

How to Cite

Dr. Manaliben Hareshkumar Gadhavi. (2023). શ્રી અરવિંદ: સમગ્ર જીવન યોગ . Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 9(si1). Retrieved from http://vidhyayanaejournal.org/journal/article/view/1454
Loading...